• Thu. Oct 5th, 2023

आस्था

आस्था

  • Home
  • અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભાવી ભક્તોને શુદ્ધ અને સલામત પ્રસાદ મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સફળ કામગીરી

અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભાવી ભક્તોને શુદ્ધ અને સલામત પ્રસાદ મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સફળ કામગીરી

GNA AMBAJI – BUREAU REPORT મેળા દરમિયાન પ્રસાદી બનાવનાર મે. મોહિની કેટરર્સની તપાસ કરતા રૂ. ૮ લાખની કિંમતનો ૨૮૨૦ કિ.ગ્રા…

બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું

GNA BANASKATHA – MEHULKHATRI ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં…

અંબાજી મેળામાં પદયાત્રીનો જીવ બચાવનાર પાલનપુર માહિતી કચેરીના જીજ્ઞેશ નાયકનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરાયું

GNA BANASKATHA – MEHUL KHATRI આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના સમાપન પ્રસંગે યોજાયેલ સન્માન સમારંભમાં જિલ્લા માહિતી કચેરી…

અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી,મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી કેટલાય લોકોને સારવાર આપીને જીવ બચાવ્યા

GNA AMBAJI – MEHUL KHATRI મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી…

અંબાજી ખાતે મેળામાં છાતીમાં દુખાવો ઉપાડતા પદયાત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકાવી ઉઠી ..

GNA AMBAJI – MEHUL KHATRI જીએનએ અંબાજી : અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા…

બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ પહોંચ્યો માં આંબાના ભક્તો ની સેવા કાજે

GNA BALASINOR – SANJAY ZALA બાલાસિનોર તાલુકા રૂલર પોલીસ સ્ટેશન અને બાલાસિનોર પોલીસ ટાઉન દ્વારા પ્રશંસનીય કામગીરી જોવા મળી. માં…

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર

GNA AMBAJI – MEHUL KHATRI જીએનએ અંબાજી : વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ…

અંબાજી મેળામાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણીશ્રી પી. એન. માળી દ્વારા પોલીસ વિભાગના 6500 જેટલાં સ્ટાફને દરરોજ ભોજનમાં મિસ્ટાન અપાય છે

GNA AMBAJI – MEHUL KHATRI શ્રી પી. એન. માળીના સૌજન્યથી 150 જેટલાં યુનિફોર્મ ધારી રીક્ષા ચાલકો પાર્કિંગ થી મંદિર સુધી…

ગુજરાત એસ. ટી. નિગમની 1250 બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરતમાઈભક્તોની અવિરત સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ

GNA BANASKATHA – MEHUL KHATRI જીએનએ અંબાજી: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે.…

અંબાજી મેળામાં ગુજરાત પોલીસની સંવેદનશીલ છબી ઉભરી આવી.

GNA BANASKATHA – MEHUL KHATRI જીએનએ અંબાજી : અંબાજી મેળામાં ગુજરાત પોલીસની સંવેદનશીલ છબી જોવા મળી હતી. જેમાં સુગર ટાઈપ…